પ્રિયે,
તુ મારા માટે કોય રીતે અનિવાર્ય નથી
તારી ગેરહાજરી માં મારો શ્વાસોચ્છવાસ ચાલે છે,
તુ ના હોય ત્યારે મારા હદયની ધદકન પણ ચાલુ જ રહે છે.
તુ મારી સાથે નથી હોતી ત્યારે પણ સરિતા એમ જ વહે છે.
પંખીઓ એમ જ ટહુકે છે. પુષ્પો એમ જ મહેકે છે.
તુ મારિ સાથે ના હોય ત્યારે પણ ર્રુતુઓ
એમ જ બદલાયા કરે છે.
પરન્તુ એક પ્રશ્ર્ન છે?
તુ ના હોય તો આબધા નો અર્થ શો?
તુ ન હોય તો મારા શ્વાસોચ્છવાસનો,
મારા હદયની ધદકનનો,
સરિતાન વહનનો,
પંખીઓના ટહુકાનો,
પુષ્પો ના મહેકવાનો,
ર્રુતુઓના પરિવર્તનનો કોઇજ અર્થ નથી રહેતો.
તુજ મારા જીવનનો અર્થ છે.............
No comments:
Post a Comment